શણગાર તો શરીર ને હોય સાહેબ…
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…
કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું…
શણગાર તો શરીર ને હોય સાહેબ…
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…
કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું…