એક સાધુ મહારાજ જૂનાગઢ માં પધાર્યા…લોકોના પ્રશ્નોના જવાબ સાથે…
કોઈને સોમવાર, તો કોઈને રવિવાર, કોઈને અગીયારસ, તો કોઈને પુનમ “રહેવા”નું કહેતા હતા…
મેં પૂછ્યું: બાપુ… મારે શું રહેવાનું ?
બાપુ કહે… બસ તારે સખણા રહેવાનું….. !!!
એક સાધુ મહારાજ જૂનાગઢ માં પધાર્યા…લોકોના પ્રશ્નોના જવાબ સાથે…
કોઈને સોમવાર, તો કોઈને રવિવાર, કોઈને અગીયારસ, તો કોઈને પુનમ “રહેવા”નું કહેતા હતા…
મેં પૂછ્યું: બાપુ… મારે શું રહેવાનું ?
બાપુ કહે… બસ તારે સખણા રહેવાનું….. !!!