એક સાધુ મહારાજ જૂનાગઢ માં પધાર્યા…લોકોના પ્રશ્નોના જવાબ સાથે…

કોઈને સોમવાર, તો કોઈને રવિવાર, કોઈને અગીયારસ, તો કોઈને પુનમ “રહેવા”નું કહેતા હતા…

મેં પૂછ્યું: બાપુ… મારે શું રહેવાનું ?

બાપુ કહે… બસ તારે સખણા રહેવાનું….. !!!

--> -->